દોટ મુકુ તોય ક્યાં પહોન્ચિ વળુ,
મનના તરંગોનુ ક્યાં માપ હોય છે.
પડયો છું હું આ જિંદગીના કિનારા પર,
કેમ કે એ બનિને આવિ ગયા ભરતી,જયારે નૈયા મારી સ્થિર હતિ
ને એ ઓટ બનિને ચાલ્યા ગયા, જયારે નૈયા મારી હાલક-ડોલક થઈ હતી.
મહેક બનિને એ આવી ગયા,જ્યારે મારે ત્યાં વસંત હતી
પાન બનીને વિખરાઇ ગયા, જયારે મારે ત્યાં પાનખર હતી ,
ફુલ લઈને આવી ગયા જયારે , પ્રેમની આસપાસ સુવાસ હતી.
આજે ફરી ફુલ લઈને આવી ગયા,ફરી એ દગો દઈ ગયા
જાણે કે મારી અહી કબર થવાની છે તેની તેમને ખબર હતી.
"કોઇક" કહે "જા"
Tuesday, December 16, 2008
Subscribe to:
Post Comments (Atom)
2 ટિપ્પણી(ઓ):
ખરેખર ખૂબ સરસ રીતે મન ની વાત રજૂ કરી દીઘી આપે અહી
ARE DADA TAMARI LAKHLI VASTI NI ATHVA TO MUKELI VASTU NI VAAT J KAINK AUR 6E.......NIK
Post a Comment